Saturday, February 16, 2019
ધોરણ - ૨ નિદાન કસોટી
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ - ૨ ની નિદાન કસોટી નું આયોજન કરવામાં આવ્યું. જે મુજબ મેઘપર શાળામાં ધોરણ - ૨ ની નિદાન કસોટી તા. ૩૧ જાન્ય. અને તા. ૧ ફેબૃ. ના લેવામાં આવી. આ કસોટી માં માનનીય શિક્ષણાધિકારી શ્રી સંજયભાઇ પરમાર સાહેબ, ટી.પી.ઈ.ઓ. શ્રી મહેશભાઇ પરમાર સાહેબ તથા સી,આર,સી, કોર્ડીનેટર શ્રી જિગ્નેશભાઇ જાની સાહેબે મુલાકત લઇને પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.
Subscribe to:
Posts (Atom)
તા.21/09/2021 નો હોમ લર્નિંગ એપિસોડ.
આજનો હોમ લર્નિંગ એપિસોડ જોવા અહીં ક્લિક કરો .
-
મેઘપર પ્રાથમિક શાળામાં ગુજરાત સરકારના ઓરી અને રૂબેલા જેવા રોગોથી બચવા અને આ રોગોને નેસ્તનાબુદ કરવાના અભિયાન ના ભાગ રૂપે ૨૪ જુલાઇ ૨૦૧૮ના રોજ...
-
મેઘપર શાળામાં બાલ સંસદની ચુંટણી યોજાઇ ગઇ. ચુંટણીની સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી. વર્ગ પ્રતિનિધિ, મહિલા પ્રતિનિધિ અને જનરલ સેક્રેટરી ન...