Saturday, February 16, 2019

ધોરણ - ૨ નિદાન કસોટી

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ - ૨ ની નિદાન કસોટી નું આયોજન કરવામાં આવ્યું. જે મુજબ મેઘપર શાળામાં ધોરણ - ૨ ની નિદાન કસોટી તા. ૩૧ જાન્ય. અને તા. ૧ ફેબૃ. ના લેવામાં આવી. આ કસોટી માં માનનીય શિક્ષણાધિકારી શ્રી સંજયભાઇ  પરમાર સાહેબ, ટી.પી.ઈ.ઓ. શ્રી મહેશભાઇ પરમાર સાહેબ તથા સી,આર,સી, કોર્ડીનેટર શ્રી જિગ્નેશભાઇ જાની સાહેબે મુલાકત લઇને પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.












No comments:

Post a Comment

તા.21/09/2021 નો હોમ લર્નિંગ એપિસોડ.

આજનો હોમ લર્નિંગ એપિસોડ જોવા અહીં ક્લિક કરો .