Friday, September 28, 2018

શહિદ ભગતસિંહ જન્મદિવસ

મેઘપર શાળા ખાતે ૨૮ સપ્ટેમ્બર ના રોજ મહાન ક્રાંતિકારી શહિદ ભગતસિંહનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો. પ્રાર્થનાસભામાં શહિદ ભગતસિંહ વિશે વકતૃત્વ સ્પર્ધા રાખવામાં આવી. વિધાર્થીઓએ મહાન ક્રાંતિકારીના જીવન પ્રસંગો રજુ કર્યા.





No comments:

Post a Comment

મેઘપર શાળામાં 79મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી

ગામ: મેઘપર તારીખ: 15 ઓગસ્ટ, 2025 સ્થળ: મેઘપર શાળા મેઘપર ગામની શાળામાં 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ખૂબ જ ઉલ્લાસભેર કરવામાં આવી હતી, જેમાં ગા...