Friday, September 28, 2018

સ્વામી વિવેકાનંદ દ્વારા શિકાગો ધર્મ પરિષદ માં આપાયેલ ઐતિહાસિક પ્રવચન.

મેઘપર પ્રાથમિક શાળા દ્વારા સ્વામી વિવેકાનંદ દ્વારા શિકાગો ધર્મ પરિષદ માં આપાયેલ ઐતિહાસિક પ્રવચન ને 125 વર્ષ પુર્ણ થતાં બાળકોને સ્વામી વિવેકાનંદ ના એ ઐતિહાસિક ભાષણને દૃશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા સંભળાવવામાં આવી અને સ્વામી વિવેકાનંદના જીવનઝરમર વિશે સમજ આપવામાં આવી.











No comments:

Post a Comment

ચટાકેદાર ચણાચાટ

મેઘપર શાળા ના ધોરણ 4 ના બાળકો એ તેમના પર્યાવરણ વિષય ની પ્રવૃત્તિ " ચટાકેદાર ચણાચાટ" ની પ્રવૃત્તિ કરવામાં આવી. બાળકો ઘરે થી લાવેલ ચ...