શાળા ગુણવતા એવોર્ડ વિજેતા શાળા
Friday, September 28, 2018
શહિદ ભગતસિંહ જન્મદિવસ
મેઘપર શાળા ખાતે ૨૮ સપ્ટેમ્બર ના રોજ મહાન ક્રાંતિકારી શહિદ ભગતસિંહનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો. પ્રાર્થનાસભામાં શહિદ ભગતસિંહ વિશે વકતૃત્વ સ્પર્ધા રાખવામાં આવી. વિધાર્થીઓએ મહાન ક્રાંતિકારીના જીવન પ્રસંગો રજુ કર્યા.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
તા.21/09/2021 નો હોમ લર્નિંગ એપિસોડ.
આજનો હોમ લર્નિંગ એપિસોડ જોવા અહીં ક્લિક કરો .
સ્વર્ણિમ ગુજરાત ની ઉજવણી ની પુર્વ સંધ્યા એ શાળા માં રોશની
ઓરી રૂબેલા રસીકરણ
મેઘપર પ્રાથમિક શાળામાં ગુજરાત સરકારના ઓરી અને રૂબેલા જેવા રોગોથી બચવા અને આ રોગોને નેસ્તનાબુદ કરવાના અભિયાન ના ભાગ રૂપે ૨૪ જુલાઇ ૨૦૧૮ના રોજ...
બાલ સંસદ - ૨૦૧૮
મેઘપર શાળામાં બાલ સંસદની ચુંટણી યોજાઇ ગઇ. ચુંટણીની સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી. વર્ગ પ્રતિનિધિ, મહિલા પ્રતિનિધિ અને જનરલ સેક્રેટરી ન...
No comments:
Post a Comment