Friday, September 28, 2018

શહિદ ભગતસિંહ જન્મદિવસ

મેઘપર શાળા ખાતે ૨૮ સપ્ટેમ્બર ના રોજ મહાન ક્રાંતિકારી શહિદ ભગતસિંહનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો. પ્રાર્થનાસભામાં શહિદ ભગતસિંહ વિશે વકતૃત્વ સ્પર્ધા રાખવામાં આવી. વિધાર્થીઓએ મહાન ક્રાંતિકારીના જીવન પ્રસંગો રજુ કર્યા.





No comments:

Post a Comment

ચટાકેદાર ચણાચાટ

મેઘપર શાળા ના ધોરણ 4 ના બાળકો એ તેમના પર્યાવરણ વિષય ની પ્રવૃત્તિ " ચટાકેદાર ચણાચાટ" ની પ્રવૃત્તિ કરવામાં આવી. બાળકો ઘરે થી લાવેલ ચ...