Thursday, August 2, 2018

મિશન વિધા અંતર્ગત ઉપચારાત્મક કાર્ય

ગુજરાત સરકારના બાળકોના શિક્ષણમાં ગુણવતા સુધારણા માટે મિશન વિધા અંતર્ગત મેઘપર શાળામાં વાંચન, ગણન અને લેખન ની ગુણવતા સુધારણા માટે ખાસ અભિયાન તા. ૨૬/૦૭/૨૦૧૮થી તા. ૩૧/૦૮/૨૦૧૮ સુધી ચલાવવામાં આવી રહ્યું છે. વાંચન, લેખન અને ગણનની અભિવૃધ્ધિ કરવા માટે શિક્ષકોના પ્રયત્નોની તસવીરો ...


No comments:

Post a Comment

ચટાકેદાર ચણાચાટ

મેઘપર શાળા ના ધોરણ 4 ના બાળકો એ તેમના પર્યાવરણ વિષય ની પ્રવૃત્તિ " ચટાકેદાર ચણાચાટ" ની પ્રવૃત્તિ કરવામાં આવી. બાળકો ઘરે થી લાવેલ ચ...