મેઘપર શાળાને રુપિયા બે લાખ ના ખર્ચે મરામત અને રંગરોગાન કરાવી આપનાર દાતાશ્રી કાનજીભાઇ નારાણભાઇ હાલાઇ નું સન્માન મેઘપર ખાતે સ્વામિનારાયણ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન સ્વામિનારાયણ મંદિર ભુજના વંદનિંય સંતો ના વરદ હસ્તે કરવા માં આવ્યું હતું.શાળાના મુખ્ય શિષ્કશ્રી અનિલભાઇ દરજી અને શ્રી અરવિંદભાઇ પટેલે દાતાશ્રી ને પુષ્પગુચ્છ અને પુસ્તક આપી ને આવકાર્યા હતા. ગામ વિકાસ સમિતિના પ્રમુખશ્રી પ્રેમજી કરશન હાલાઇએ શાલ અર્પણ કરી ઋણ સ્વીકાર કર્યો હતો.સ્વામિનારાયણ મંદિર ભુજ ના
No comments:
Post a Comment