મેઘપર શાળાને રુપિયા બે લાખ ના ખર્ચે મરંમત અને રંગરોગાન કરાવી આપનાર દાતાશ્રી કાનજીભાઇ નારાણ્ભાઇ હાલાઇ નું સન્માન મેઘપર ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર ના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ દરમ્યાન સ્વામિનારાયણ મંદિર ભુજ ના પરમ વંદનિય સંતોના વરદ હસ્તે કરવામાં આવ્યું. દાતાશ્રીને પુષ્પગુચ્છ અને પુસ્તક અર્પણ કરી ને શાળાના મુખ્ય શિક્ષક શ્રી અનિલભાઇ દરજી અને અરવિંદભાઇ પટેલે આવકાર્યા હતા.ગામ વિકાસ સમિતિના પ્રમુખશ્રી પ્રેમજી કરસન હાલાઇ એ શાલ ઓઢાળી ને ઋણ સ્વીકાર કર્યો હતો. ભુજ સ્વામિનારાયણ મંદિર ના પરમ પુજનિય સંતો ના વરદ હસ્તે સન્માન પત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.
Subscribe to:
Post Comments (Atom)
તા.21/09/2021 નો હોમ લર્નિંગ એપિસોડ.
આજનો હોમ લર્નિંગ એપિસોડ જોવા અહીં ક્લિક કરો .
-
મેઘપર પ્રાથમિક શાળામાં ગુજરાત સરકારના ઓરી અને રૂબેલા જેવા રોગોથી બચવા અને આ રોગોને નેસ્તનાબુદ કરવાના અભિયાન ના ભાગ રૂપે ૨૪ જુલાઇ ૨૦૧૮ના રોજ...
-
મેઘપર શાળામાં બાલ સંસદની ચુંટણી યોજાઇ ગઇ. ચુંટણીની સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી. વર્ગ પ્રતિનિધિ, મહિલા પ્રતિનિધિ અને જનરલ સેક્રેટરી ન...
No comments:
Post a Comment