મેઘપર શાળાને રુપિયા બે લાખ ના ખર્ચે મરંમત અને રંગરોગાન કરાવી આપનાર દાતાશ્રી કાનજીભાઇ નારાણ્ભાઇ હાલાઇ નું સન્માન મેઘપર ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર ના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ દરમ્યાન સ્વામિનારાયણ મંદિર ભુજ ના પરમ વંદનિય સંતોના વરદ હસ્તે કરવામાં આવ્યું. દાતાશ્રીને પુષ્પગુચ્છ અને પુસ્તક અર્પણ કરી ને શાળાના મુખ્ય શિક્ષક શ્રી અનિલભાઇ દરજી અને અરવિંદભાઇ પટેલે આવકાર્યા હતા.ગામ વિકાસ સમિતિના પ્રમુખશ્રી પ્રેમજી કરસન હાલાઇ એ શાલ ઓઢાળી ને ઋણ સ્વીકાર કર્યો હતો. ભુજ સ્વામિનારાયણ મંદિર ના પરમ પુજનિય સંતો ના વરદ હસ્તે સન્માન પત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.
Subscribe to:
Post Comments (Atom)
ચટાકેદાર ચણાચાટ
મેઘપર શાળા ના ધોરણ 4 ના બાળકો એ તેમના પર્યાવરણ વિષય ની પ્રવૃત્તિ " ચટાકેદાર ચણાચાટ" ની પ્રવૃત્તિ કરવામાં આવી. બાળકો ઘરે થી લાવેલ ચ...
-
મેઘપર શાળાનાં બાળકોનો શૈક્ષણિક પ્રવાસ કોટેશ્વર, નારાયણસરોવર, લખપત, ગુનેરી ની શિવ ગુફા અને સિયોતની બૌધ ગુફાઓ તથા માતાના મઢ નો આતોજન કરવામાં ...
-
શ્રી મેઘપર પ્રાથમિક શાળા ના બાલવાટિકા થી ધોરણ - 4 સુધી ના બાળકોની નદી કાંઠે આવેલા ગંગેશ્વર મહાદેવ ના પરિસરમાં આવેલ બગીચામાં પિકનિક નું આયોજન...
-
ગામ: મેઘપર તારીખ: 15 ઓગસ્ટ, 2025 સ્થળ: મેઘપર શાળા મેઘપર ગામની શાળામાં 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ખૂબ જ ઉલ્લાસભેર કરવામાં આવી હતી, જેમાં ગા...
No comments:
Post a Comment