મેઘપર શાળા માં ચાલુ વરસ થી યુનિસેફ દ્વારા પ્રેરિત અને સર્વ શિક્ષા અભિયાન હેઠળ પ્રજ્ઞા વર્ગ ધોરણ ૧ અને ૨ માં શરુ કરવા માં આવ્યા છે. પ્રજ્ઞા એટલે કે પ્રવ્રુતિ દ્વારા જ્ઞાન. આ પ્રજ્ઞા વર્ગોનું ઉદઘાટન શ્રી નવીનભાઇ પાંચાણી અને શ્રી મકવાણા સાહેબ મેડિકલ ઓફિસર ગોરેવાલી એ કર્યું હતું. આ પ્રજ્ઞા વર્ગ માં કારપેટ બિછાવવા માટે ઓસ્ટ્રેલિયા નિવાસી શ્રી ધનજીભાઇ એ રુપિયા ૭૮૦૦ ના ખર્ચે કાર્પેટ બિછાવી આપી હતી. જેમનો શાળા પરિવારે અભાર માન્યો હતો.
Subscribe to:
Post Comments (Atom)
ચટાકેદાર ચણાચાટ
મેઘપર શાળા ના ધોરણ 4 ના બાળકો એ તેમના પર્યાવરણ વિષય ની પ્રવૃત્તિ " ચટાકેદાર ચણાચાટ" ની પ્રવૃત્તિ કરવામાં આવી. બાળકો ઘરે થી લાવેલ ચ...
-
મેઘપર શાળાનાં બાળકોનો શૈક્ષણિક પ્રવાસ કોટેશ્વર, નારાયણસરોવર, લખપત, ગુનેરી ની શિવ ગુફા અને સિયોતની બૌધ ગુફાઓ તથા માતાના મઢ નો આતોજન કરવામાં ...
-
શ્રી મેઘપર પ્રાથમિક શાળા ના બાલવાટિકા થી ધોરણ - 4 સુધી ના બાળકોની નદી કાંઠે આવેલા ગંગેશ્વર મહાદેવ ના પરિસરમાં આવેલ બગીચામાં પિકનિક નું આયોજન...
-
ગામ: મેઘપર તારીખ: 15 ઓગસ્ટ, 2025 સ્થળ: મેઘપર શાળા મેઘપર ગામની શાળામાં 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ખૂબ જ ઉલ્લાસભેર કરવામાં આવી હતી, જેમાં ગા...


No comments:
Post a Comment